કૃષિમંત્રીશ્રી Raghavji Patel (मोदी का परिवार) જીએ બિપરજોય વાવાઝોડા સંદર્ભે કચ્છમાં ખેડૂતો અને પશુપાલકોને થયેલ નુકસાન અંગે જાત નિરીક્ષણ કર્યા બાદ કલેકટર કચેરી ખાતે ધારાસભ્યશ્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં જિલ્લામાં થયેલ નુકસાન અંગે ચર્ચા કરી સરકાર દ્વારા સહાય પૂરી પાડવા અંગે માહિતી આપી.
बिपरजोय तूफान में एक भी इंसान की जानहानी न होने वो पीछे का कारण है मजबूत आपत्ति व्यवस्थापन
બિપરજોય વાવાઝોડામાં એક પણ જાનહાનિ ન થવાં પાછળનું કારણ છે મજબૂત આપત્તિ વ્યવસ્થાપન
#DisasterResilientBharat
ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel (Modi Ka Parivar) ની અધ્યક્ષતામાં તેમજ માન.મંત્રી Rushikesh Patel (मोदी का परिवार) અને કચ્છના પ્રભારીમંત્રીશ્રી Praful Pansheriya (मोदी का परिवार) ની ઉપસ્થિતિમાં કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા 'બિપરજોય' વાવાઝોડાના કારણે ખેડૂતોને થયેલ નુકસાન સંદર્ભે બેઠક યોજવામાં આવી. 1/2
બિપરજોય વાવાઝોડા સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના શીર્ષ અધિકારીશ્રીઓએ પૂર્વ તૈયારીઓ અને વાવાઝોડા બાદની વહીવટીતંત્રની તૈયારીઓ તેમજ કામગીરીની સમીક્ષા કરીને માહિતી મેળવી.
CMO Gujarat
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન રાહત બચાવની ઉત્તમ કામગીરી કરનારા કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓનો સન્માન સમારોહ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો.
CMO Gujarat
બિપરજોય વાવાઝોડાંની કુદરતી આફત સામે ઝીરો કેઝ્યુલિટીના અપ્રોચ સાથે વહીવટીતંત્રની સરાહનીય કામગીરી...
#GujaratCyclone #CycloneBiparjoy
બિપરજોય વાવાઝોડામાં એક પણ જાનહાનિ ન થવાં પાછળનું કારણ છે મજબૂત આપત્તિ વ્યવસ્થાપન
#DisasterResilientBharat
માન. મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel (Modi Ka Parivar) સાહેબના માર્ગદર્શન હેઠળ બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં કરેલ કામગીરીના મૂલ્યાંકન અંગેની બેઠક યોજીને સામાજિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન, મંદિર, ટ્રસ્ટ, સેવાભાવી લોકો અને પત્રકાર મિત્રોએ કરેલ હકારાત્મક કામગીરીની સરાહના કરી.
#BiparjoyCyclone
બિપરજોય વાવાઝોડામાં એક પણ જાનહાનિ ન થવાં પાછળનું કારણ છે મજબૂત આપત્તિ વ્યવસ્થાપન
#DisasterResilientBharat