Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

કૃષિમંત્રીશ્રી Raghavji Patel (मोदी का परिवार) જીએ બિપરજોય વાવાઝોડા સંદર્ભે કચ્છમાં ખેડૂતો અને પશુપાલકોને થયેલ નુકસાન અંગે જાત નિરીક્ષણ કર્યા બાદ કલેકટર કચેરી ખાતે ધારાસભ્યશ્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં જિલ્લામાં થયેલ નુકસાન અંગે ચર્ચા કરી સરકાર દ્વારા સહાય પૂરી પાડવા અંગે માહિતી આપી.

કૃષિમંત્રીશ્રી @RaghavjiPatel જીએ બિપરજોય વાવાઝોડા સંદર્ભે કચ્છમાં ખેડૂતો અને પશુપાલકોને થયેલ નુકસાન અંગે જાત નિરીક્ષણ કર્યા બાદ કલેકટર કચેરી ખાતે ધારાસભ્યશ્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં જિલ્લામાં થયેલ નુકસાન અંગે ચર્ચા કરી સરકાર દ્વારા સહાય પૂરી પાડવા અંગે માહિતી આપી.
account_circle
Mayanksinh Chawda(@MayanksinhC) 's Twitter Profile Photo

સાંદિપની આશ્રમની મુલાકાત લઈ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને મળેલ અને બિપરજોય વાવાઝોડામાં કરેલ મદદ અંગે ચર્ચા કરવામાં આવેલ

સાંદિપની આશ્રમની મુલાકાત લઈ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને મળેલ અને બિપરજોય વાવાઝોડામાં કરેલ મદદ અંગે ચર્ચા કરવામાં આવેલ
account_circle
Hemat Khava(@KhavaHemat) 's Twitter Profile Photo

જિલ્લા સંકલન અને ફરિયાદ મિટિંગ માં હાજર રહી અને વિવિધ મુદ્દે અધિકારીઓનું દયાન દોર્યું ખાસ કરીને બિપરજોય વાવાઝોડા પછી જામજોધપુર-લાલપુર ના વાડી વિસ્તાર ના પડતર લાઈટ પ્રશ્નો વગેરે પર ધ્યાન દોર્યું. આશા રાખું કે અધિકારી તંત્ર આ મુદ્દાઓ નો તાત્કાલિક નિકાલ કરે 🙏

જિલ્લા સંકલન અને ફરિયાદ મિટિંગ માં હાજર રહી અને વિવિધ મુદ્દે અધિકારીઓનું દયાન દોર્યું ખાસ કરીને બિપરજોય વાવાઝોડા પછી જામજોધપુર-લાલપુર ના વાડી વિસ્તાર ના પડતર લાઈટ પ્રશ્નો વગેરે પર ધ્યાન દોર્યું. આશા રાખું કે અધિકારી તંત્ર આ મુદ્દાઓ નો તાત્કાલિક નિકાલ કરે 🙏
account_circle
Bharat Hindu Desh Hai (Modi ka Parivar)🇮🇳🚩❤️(@DeepakGujarat42) 's Twitter Profile Photo

बिपरजोय तूफान में एक भी इंसान की जानहानी न होने वो पीछे का कारण है मजबूत आपत्ति व्यवस्थापन
બિપરજોય વાવાઝોડામાં એક પણ જાનહાનિ ન થવાં પાછળનું કારણ છે મજબૂત આપત્તિ વ્યવસ્થાપન

account_circle
Info Porbandar GoG(@informationpor2) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનીના આંકલન માટે કેન્દ્રીય ટીમે પોરબંદરની મુલાકાત લીધી

****

પોરબંદર જિલ્લાના દરિયા કાંઠાના નીચાણ વાળા વિસ્તારોમાં કુદરતી આફતો વખતે સર્જાતિ  સ્થિતિના કાયમી નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી

બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનીના આંકલન માટે કેન્દ્રીય ટીમે પોરબંદરની મુલાકાત લીધી

****

પોરબંદર જિલ્લાના દરિયા કાંઠાના નીચાણ વાળા વિસ્તારોમાં કુદરતી આફતો વખતે સર્જાતિ  સ્થિતિના કાયમી નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી
account_circle
Bhupendra Patel (Modi Ka Parivar)(@Bhupendrapbjp) 's Twitter Profile Photo

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ શ્રી રાકેશ પાલ, PTM, TM સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી.

તાજેતરના બિપરજોય વાવાઝોડાની આફત સમયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત કામગીરી અને દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટગાર્ડના અન્ય ઓપરેશન્સની સિદ્ધિઓ અંગે તેમની સાથે વાર્તાલાપ કર્યો

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ શ્રી રાકેશ પાલ, PTM, TM સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી. 

તાજેતરના બિપરજોય વાવાઝોડાની આફત સમયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત કામગીરી અને દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટગાર્ડના અન્ય ઓપરેશન્સની સિદ્ધિઓ અંગે તેમની સાથે વાર્તાલાપ કર્યો
account_circle
Malti Maheshwari (Modi Ka Parivar)(@maltibenbjp) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિમાં પ્રેગનન્ટ હોવા છતાં, પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યાં વિના પી.જી.વી.સી.એલ.ના જોઈન્ટ એમ.ડી. શ્રી પ્રીતિબેન શર્માએ વાવાઝોડા પહેલા અને પછીની સ્થિતિમાં રાત-દિવસ કામ કરી ફરજનિષ્ઠાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડવા બદલ (1/1)

બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિમાં પ્રેગનન્ટ હોવા છતાં, પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યાં વિના પી.જી.વી.સી.એલ.ના જોઈન્ટ એમ.ડી. શ્રી પ્રીતિબેન શર્માએ વાવાઝોડા પહેલા અને પછીની સ્થિતિમાં રાત-દિવસ કામ કરી ફરજનિષ્ઠાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડવા બદલ (1/1)
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel (Modi Ka Parivar) ની અધ્યક્ષતામાં તેમજ માન.મંત્રી Rushikesh Patel (मोदी का परिवार) અને કચ્છના પ્રભારીમંત્રીશ્રી Praful Pansheriya (मोदी का परिवार) ની ઉપસ્થિતિમાં કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા 'બિપરજોય' વાવાઝોડાના કારણે ખેડૂતોને થયેલ નુકસાન સંદર્ભે બેઠક યોજવામાં આવી. 1/2

ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની અધ્યક્ષતામાં તેમજ માન.મંત્રી @irushikeshpatel અને કચ્છના પ્રભારીમંત્રીશ્રી @prafulpbjp ની ઉપસ્થિતિમાં કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા 'બિપરજોય' વાવાઝોડાના કારણે ખેડૂતોને થયેલ નુકસાન સંદર્ભે બેઠક યોજવામાં આવી. 1/2
account_circle
Info Jamnagar GoG(@mahitijamnagar) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનીના અંદાજ માટે કેન્દ્ર સરકારની ટીમે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય ટીમે જિલ્લાના વાવાઝોડાથી પ્રભાવિત થયેલ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ થયેલ નુકસાનીનો અંદાજ મેળવ્યો

બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનીના અંદાજ માટે કેન્દ્ર સરકારની ટીમે  જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી 

કેન્દ્રીય ટીમે જિલ્લાના વાવાઝોડાથી પ્રભાવિત થયેલ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ થયેલ નુકસાનીનો અંદાજ મેળવ્યો
account_circle
Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડા સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના શીર્ષ અધિકારીશ્રીઓએ પૂર્વ તૈયારીઓ અને વાવાઝોડા બાદની વહીવટીતંત્રની તૈયારીઓ તેમજ કામગીરીની સમીક્ષા કરીને માહિતી મેળવી.
CMO Gujarat

બિપરજોય વાવાઝોડા સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના શીર્ષ અધિકારીશ્રીઓએ પૂર્વ તૈયારીઓ અને વાવાઝોડા બાદની વહીવટીતંત્રની તૈયારીઓ તેમજ કામગીરીની સમીક્ષા કરીને માહિતી મેળવી.
@CMOGuj
account_circle
S9 NEWS - GUJARAT(@S9News) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડાના નુકસાનીનો અંદાજ મેળવવા કેન્દ્ર સરકારની બે ટીમ ચાર દિવસની ગુજરાત મુલાકાતે,

account_circle
Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન રાહત બચાવની ઉત્તમ કામગીરી કરનારા કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓનો સન્માન સમારોહ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો.
CMO Gujarat

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન રાહત બચાવની ઉત્તમ કામગીરી કરનારા કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓનો સન્માન સમારોહ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો.
@CMOGuj
account_circle
Navghan Bharwad Nagaldham મોદી નો પરિવાર(@navghanofficial) 's Twitter Profile Photo

👉🏻 બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજની થઈ જાહેરાત

👉🏻 ખેડૂતોની સ્થિતિ પૂર્વવત કરવા ₹240 કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું

👉🏻 બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજની થઈ જાહેરાત

 👉🏻 ખેડૂતોની સ્થિતિ પૂર્વવત કરવા ₹240 કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું
account_circle
Praful Pansheriya (मोदी का परिवार)(@prafulpbjp) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડાંની કુદરતી આફત સામે ઝીરો કેઝ્યુલિટીના અપ્રોચ સાથે વહીવટીતંત્રની સરાહનીય કામગીરી...

account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડામાં એક પણ જાનહાનિ ન થવાં પાછળનું કારણ છે મજબૂત આપત્તિ વ્યવસ્થાપન

account_circle
Info Ahmedabad GoG(@ahmedabad_info) 's Twitter Profile Photo

🔹ફરજનિષ્ઠ અધિકારીની સમર્પિત સેવાને બિરદાવતા સરકારના રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા.

🔹બિપરજોય વાવાઝોડા સમયે PGVCLના જોઈન્ટ એમ.ડી. પ્રીતિબેન શર્મા પ્રેગનેન્ટ હોવા છતાં રાતદિવસ ખડેપગે સેવા બજાવતા હતા.

🔹ફરજનિષ્ઠ અધિકારીની સમર્પિત સેવાને બિરદાવતા સરકારના રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા.

🔹બિપરજોય વાવાઝોડા સમયે PGVCLના જોઈન્ટ એમ.ડી. પ્રીતિબેન શર્મા પ્રેગનેન્ટ હોવા છતાં રાતદિવસ ખડેપગે સેવા બજાવતા હતા.
account_circle
7-Vav Vidhansabha INC(@Vav_vidhansabha) 's Twitter Profile Photo

ગુજરાત સરકાર પ્રધાનમંત્રી ના ગુણગાન કરતા થાકતી નથી પરંતુ જ્યારે ગુજરાત પર બિપરજોય વાવાઝોડા જેવી આફત આવી. ત્યારે કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની સહાય ગુજરાત સરકારને ન કરી. આતો પ્રધાનમંત્રીની કેવી મહિમા?

ગુજરાત સરકાર પ્રધાનમંત્રી ના ગુણગાન કરતા થાકતી નથી પરંતુ જ્યારે ગુજરાત પર બિપરજોય વાવાઝોડા જેવી આફત આવી. ત્યારે કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની સહાય ગુજરાત સરકારને ન કરી. આતો પ્રધાનમંત્રીની કેવી મહિમા?
account_circle
Praful Pansheriya (मोदी का परिवार)(@prafulpbjp) 's Twitter Profile Photo

માન. મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel (Modi Ka Parivar) સાહેબના માર્ગદર્શન હેઠળ બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં કરેલ કામગીરીના મૂલ્યાંકન અંગેની બેઠક યોજીને સામાજિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન, મંદિર, ટ્રસ્ટ, સેવાભાવી લોકો અને પત્રકાર મિત્રોએ કરેલ હકારાત્મક કામગીરીની સરાહના કરી.

માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં કરેલ કામગીરીના મૂલ્યાંકન અંગેની બેઠક યોજીને સામાજિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન, મંદિર, ટ્રસ્ટ, સેવાભાવી લોકો અને પત્રકાર મિત્રોએ કરેલ હકારાત્મક કામગીરીની સરાહના કરી.
#BiparjoyCyclone
account_circle
Navghan Bharwad Nagaldham મોદી નો પરિવાર(@navghanofficial) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડામાં એક પણ જાનહાનિ ન થવાં પાછળનું કારણ છે મજબૂત આપત્તિ વ્યવસ્થાપન

account_circle